Views: 1767
Read Time:41 Second
વિનોદ ભટ્ટની 4 પુણ્યતિથિ નિમિતે
વિનોદ સભા
હૃદયસ્થ વિનોદ ભટ્ટની યાદો માણવા આવો છો ને !
ખાસ ઉપસ્થિતિ
સ્નેહલ વિનોદ ભટ્ટ
ભાગ્યેશ જહા
અજય ઉમટ
અશોક દવે
રતિલાલ બોરીસાગર
તા. 23 મે 2022, સોમવાર, સાંજે 5.45 કલાકે
જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ કેમ્પસ,
ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ.
નિમંત્રક
વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટ)
મનીષ પટેલ (ઝેડ-કેડ ફાઉન્ડેશન)