Views: 1286
Read Time:59 Second
નુતન દેવ બાગ ના પ્રણેતા,* દેવ બાગ માં બિરાજમાન નાગેશ્વર પાર્શ્વનાથ દેરાસર ના સ્વપ્નદૃષ્ટા, અને શંખેશ્વર પુરમ્ તીર્થ ના પ્રેરક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી લબ્ધિચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા તથા
પ. પૂ. સાધ્વીજી પ્રશમાં નંદ શ્રીજી મહારાજ આદિ ઠાણા નું સામેયું ત્રણ દરવાજા , ગ્રેન માર્કેટ થી થશે.અને દેવ બાગ ઉપાશ્રય પધારશે.
તા. 2/3/2023 ગુરુવાર સવારે 7.00 કલાકે.
સામૈયા પછી નવકારશી લાભ આપશો. નવકારશી ના પાસ સામૈયા માં આપવા માં આવશે.
નવકારશી ના લાભાર્થી પરિવાર
- ગુરુ ભક્ત પરિવાર
- સ્તુતિ ધર્મેન્દ્ર શાહ
– દેવ બાગ જૈન સંઘ